________________
ગેડવાડમાં પ્રચારકાર્ય વાથી જુદાજુદા મુનિરાજેને જુદી જુદી જગ્યાએ ચોમાસા માટે આજ્ઞા આપી.
બીકાનેર–પં. સેહનવિજયજી ગણ, મુનિ સમુદ્રવિજયજી અને મુનિશ્રી સાગરવિજયજી જેઓને વરકાણાથી જ બીકાનેર મેકલવામાં આવ્યા હતા. - સાદડી–પં. શ્રી લલિતવિજયજી ગણી અને તેમના શિષ્ય મુનિશ્રી પ્રભાવિજયજી.
તખતગઢ–પં. શ્રી ઉમંગવિજયજી ગણી અને તેમના શિષ્ય મુનિશ્રી દેવેન્દ્રવિજયજી.
ખુડાલામાં જે આશયથી આપ પધાર્યા હતા તે આશય તે પૂરો ન થા. તેમાં આરંભે શૂરા વાણીયાવાળે હિસાબ થયે. સાદડીવાળા તે મળ્યા નહિ. બાલીવાળાએ પાલીમાં વચન આપેલું તે પાછા ખડાલા નજ આવ્યા. છેવટે ખુડાલામાં શ્રી આત્માનંદ જૈન પાઠશાળા–માત્ર ચાલુ થઈ શકી.
પયુંષણ સમાપ્ત થતાં ગડવાડના ઘણાં ગામમાં પ્લેગ ફેલાઈ ગયે. ખુડાલા તથા સાદડીમાં પણ પ્લેગ આવી પહ. મુંડારામાં પ્લેગ ન હોવાથી પં. મહારાજશ્રી લલિતવિજયજી લેકેના આગ્રહથી મુંડારા આવી ગયા. આપણા ચરિત્રનાયકને ખુડાલાથી બાલી આવી જવા પ્રાથના કરવામાં આવી પણ તેઓએ ખુડાલાથી બીજી જગ્યાએ જવા ના પાડી. પણ ફાલના સ્ટેશન પર ખુડાલાને શ્રીસંઘની ધર્મશાળા છે ત્યાં સાધુપરિવાર સહિત આવી ગયા. ત્યાં એક જૈનમંદિર પણ છે. ખડાલાને શ્રીસંઘ પણ