SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ અભૂમિને ઉદ્ધાર ૪૨૫ આપણું ચરિત્રનાયકે કેન્ફરન્સના અધિવેશનમાં એક મનનીય વ્યાખ્યાન આપ્યું હતું. તેમાં નીચે લખેલા વિષયો પર પ્રકાશ પાડયો હતો ૧ મારા વિચાર અને અધિકાર ૨ કેન્ફરન્સની આવશ્યકતા, ૩ શાન્તિની યેજના વિદ્યાની ખામી દૂરકરો પ કેલેજની આવશ્યક્તા ૬ ગુજરાતી ભાઈઓની આશા છોડી દેવી ૭ મહાજન ડાકૂ ન બને ૮ વીતરાગની દુકાનના સાચા મુનીમ ૯ કર્તવ્યપરાયણ થવું જોઈએ. ૧૦ આત્માજ પરમાત્મા છે ૧૧ એકતા અને ઉદારતાની આવશ્યકતા ૧૨ પાઠશાળા–વિદ્યાલય–કલેજથી ફાયદા. કોન્ફરન્સના અધિવેશનમાં આપને ધન્યવાદ આપતે જે ઠરાવ સર્વ સમ્મતિથી પસાર થયું હતું તે નીચે આપવામાં આવ્યું છે. પરમ પૂજ્ય મુનિરાજ શ્રી વલ્લભ વિજયજી મહારાજ મારવાડ ગેડવાડ પ્રાંતના ઉદ્ધારને માટે તે પ્રદેશમાં શિક્ષાને પ્રચાર કરવાને અત્યંત કઠિન પરિશ્રમ કરી રહ્યા છે. આ કાર્ય કેન્ફરન્સના મુખ્ય ઉદ્દેશને અમલમાં લાવનાર છે તેથી તેની સાથે કેન્ફરન્સ પૂર્ણ સહાનુભૂતિ બતાવે છે તેમજ મહારાજશ્રીને અંતઃકરણપૂર્વક ઉપકાર માને છે. તેમજ મુનિ મહારાજેને વિનંતિ કરે છે કે આ રીતે શિક્ષાનો પ્રશ્ન હાથમાં લે આવશ્યક છે.” અહીં આપને આચાર્યપદ ગ્રહણ કરવા માટે ગામેગામના શ્રીસંઘેએ ઘણે આગ્રહ કર્યો પણ આપે કેપણ પદવી માટે સ્પષ્ટ ઈન્કાર કરી દીધો. બાલીમાં પં.
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy