________________
યુગવીર આચા
આપણાં ચરત્રનાયકે શાન્તસૂતિ શ્રી હ`સવિજયજીની વિદાય લીધી. વિદાયનું દૃશ્ય અદ્ભુત હતું. બન્નેને પરસ્પર અદ્વિતીય પ્રેમ, અકૃત્રિમ શ્રદ્ધા અને છેલ્લા મિલને મધાને ગદ્યદિત કરી મૂકયા. શ્રાવક-શ્રાવિકાની આંખેામાં પણ અશ્રુ ઉમટી આવ્યાં.
૩૮