________________
યુગવીર આચા
આપણા ચરિત્રનાયકની વ્યવહારુ દ્રષ્ટિ, સાધારણ કુટુએની પરિસ્થિતિના ખ્યાલ, ટીપષ્ટપારાની ખેાટી રીત, શ્રીમતેની મેટાઇ, સામાન્ય જનતાના ધપ્રેમ, શ્રદ્ધા અને ઉપાશ્રયમાં વ્યાખ્યાન માટે આવવાની ઉમેદ કઈ રીતે ટકી રહે, અને તેઓને કાઈપણ જાતના નકામેા એજો ન પડે અને ખુખીથી તેવા કામના ઉકેલ કેમ થઈ શકે વગેરે દીર્ઘદ્રષ્ટિ આપણે આવા નાના દેખાતા પણ આવશ્યક પ્રસ’ગેમાંથી જોઈ શકીએ છીએ.
૩૪
એક ત્યાગી, સંસારથી અલિપ્ત અને જ્ઞાન, ધ્યાન, તપ, અને ક્રિયામાં મગ્ન મુનિરાજને જ્યારે સંઘના સામાંન્યમાં સામાન્ય—સાધારણ સ્થિતિના શ્રાવકાના—સાધીક ભાઈઓના—તેમની પરિસ્થિતિને—તેમની કટુબિક દાને તેમના બાળબચ્ચાના—તેમની ધમ શ્રદ્ધાના અને તેમના ઉદ્ધારના વ્યવહારુ વિચાર કરતા આપણે જોઇએ છીએ ત્યારે ખરેખર આપણને તેમના આત્મામાં રહેલા ઔઢાય અને જનપદ પ્રેમ માટે ભારે સન્માન ઉત્પન્ન થાય છે.
શાન્તમૂર્તિ શ્રી વિજયજી મહારાજ તથા પ. મહારાજ શ્રી સંપતવિજયજી તથા શિષ્ય પ્રશિષ્ય પરિવાર સહિત ઘેાડે! સમય લુણસાવાડામાં સ્થિરતા કરી ત્યાં શ્રાવ કાને ઉપદેશામૃતનું પાન કરાવતા રહ્યા. ત્યાંથી પાંજરાપોળના ઉપાશ્રય આવ્યા જેથી પરસ્પર આવવા જવાનું અની શકે. કોઇકેઈ દિવસ આપણા રિત્રનાયક શાંતમૂર્તિની સેવામાં સપિરવાર પહેાંચી જતા. કોઇકોઇ વખત શાંતમૂર્તિ શ્રી હંસવિજયજી મહારાજ આપણા ચરિત્રનાયકની ખમર