________________
મુંબઈમાં કલ્યાણકારી કાર્યો
૩૧૫
આપે ગૂજરાત તરફ આવી શકવાના છે ? અને મુંબઇમાં મેટા કાર્ય માં મેાટાઓની ખાસ જરૂર છે. ” માતીલાલભાઈએ વિશેષતા જણાવી.
મેટાં કામ તે કરવાવાળા તમે જ ને ? શેઢ દેવકરણભાઇ અને તમે ધારી તે ઘડીના છઠ્ઠા ભાગમાં ધાર્યું થઇ શકે ? અમે તે નિમિત્ત માત્ર છીએ. ” મહારાજશ્રીએ પેાતાની નમ્રતા દર્શાવી.
,,
5.2
દયાળુ ! એમ નથી. આપ અને પ્રભાવિક છે. ગુરુદેવની આપના પર અમીષ્ટિ છે. આપના ઉપદેશામૃતના પ્રભાવજ જુદા છે. ” માતીલાલભાઇએ વિશેષ આગ્રહ કર્યા.
*
“ પ્રવતકજી મારા પૂજ્ય છે. તેમની આજ્ઞા મારે માન્ય છે. તેમને પૂછીને હું જવાબ દઈશ. તેઓ ક્રેશન માટે ગયા છે. આવતાજ હશે.
77
“ ધારા સાહેબ ! મુ`બઈથી શ્રી દેવકરણભાઇ તથા શ્રી મે!તીલાલભાઈ વગેરે ચામાસાની વિનતિ માટે આવ્યા છે. શુ જવાખ દેવા તે આપના પર છેાડુ છુ. ” પ્રવકજીને મહારાજશ્રીએ વાત કરી.
“ તમારે તે પ’જામ જવાની ઉતાવળ છે. પજાખ શ્રીસંઘ જૂનાગઢ પણ આવી ગયા. પછી હું એકલા મુંબઈ જઈને શું કરું ? છતાં તમને લાગે કે મુંબઈમાં ધમ કાયો થશે અને તમે આવતા હૈ। તા મારી ના નથી. ” પ્રવતકશ્રીએ તૈયારી બતાવી.
· સાહેબ ! અહુજ કૃપા કરી. હવે તે અમારી વિનતિ