SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ યુનિસ સેલન ૩૦૫ “ હું તે વિષે ચિંતાતુર છું જ. અને તમારી સાથેની વાતમાંથી મને હમણાં એક નવા વિચાર સૂઝી આવ્યે છે.” કૃપાળુ ! એવા કયા નવા વિચાર આવ્યેા છે? ” “ મને લાગે છે. મુનિ સમેલન ' કરવામાં આવે. અધા મુનિવરે એક વખત સાથે મળે. પેાતાની પરિસ્થિ તિના—જૈન સમાજના—પોતપોતાના સાધુજીવનના પેાતાના સંઘાડાના જુદાજુદા સાધુઓને ગંભીરતાથી વિચાર કરે તા જરૂર થાડા અને ઉપયાગી નિયમે કરી શકાય અનેતે દ્વારા સંગઠન સાધી શકાય. સાધુજીવનને વિશેષ તેજસ્વી કરી શકાય. << ,, “ ગુરુવર્ય આ ‘ મુનિ સંમેલન ' ની ચેાજના બહુ જ સુંદર છે અને આજના સમયને બરાબર ઉપયાગી છે. તે માટે વડાડરા ચેાગ્ય સ્થાન છે. તેના ખર્ચ અમે એપાંચ ગૃહસ્થા ઉઠાવી લઇશું. આપ સત્વર તે માટે આંદોલન કરા અને જરૂર આપની ચેાજના પાર પડશે, ” આપણા ચરિત્રનાયકના વિચારા સ્પષ્ટ હતા. પંજાબમાં સત્તર વર્ષાં રહી ગૂજરાતમાં આવ્યા હતા. ગૂજરાતની પરિસ્થિતિ વિચિત્ર હતી. સાધુસમાજમાં સંગઠન નહેાતું. ગૂજરાતના ગામામાં પણ કેટલીક જગ્યાએ સાધુના વિહાર દુલ ભ હતા. જે પ્રતિષ્ઠા, જે સન્માન, જે પ્રેમ, જે પૂજ્યભાવ અને ભક્તિ આજથી વીસ વર્ષ પહેલાં સાધુઓ માટે હતી તે કે જાણે આજે દેખાતી નહેાતી. રાતદેિવસ તેઓશ્રી આ પરિસ્થિતિના અભ્યાસ કરતા હતા. છેવટે વડાદરામાં તેમને ‘ મુનિ સમેલન' માટે વિચાર આવ્યે અને તે ૨૨
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy