________________
યુગવીર આચાય
સુરતે મહારાજશ્રી તથા પ્રવ્રત કજી આદિનુ ભારે સ્વાગત કર્યું. જ્યારે ગોપીપુરામાં આવ્યા ત્યારે પન્યાસશ્રી આનંદ સાગરજી મહારાજ (વમાન આચાર્ય શ્રી આનદસાગરસૂરિ) તથા અન્ય સાધુમુનિરાજો તથા સાધ્વીજીએ સાનૈયામાં સામેલ થયા હતા.
આ સામૈયામાં લગભગ ૮૦ જેટલા સાધુસાધ્વીએ હતાં. શ્રાવક સમુદાયના તાપાર નહેતા. વડા ચાટાના ઉપાશ્રયમાં ઘેાડા દિવસ રહી ગેાપીપુરાના ઉપાશ્રયમાં પધાર્યા. અહીં સુરતમાં પાલીનિવાસી સુખરાજજી જેએ ઘેાડા વર્ષોથી વડાદરામાં રહેતા હતા અને શ્રી સાહનવિજયજી પાસે ામિક અભ્યાસ કરતા હતાઃ તે આપના વ્યાખ્યાનાથી વરાગ્ય રંગથી રંગાયા હતા, તેઓ વડાદરેથી સાથેજ આવ્યા હતા. દીક્ષા મહેાત્સવ એમના મેટાભાઈ પુખરાજજીએ પાતાના પદ્મરથી કર્યાં હતા. શ્રી સુખરાજજીને સં. ૧૯૬૭ ના મહા વદી ૬ રવિવારના રાજ દીક્ષા આપી સમુદ્રવિજયજી નામ રાખવામાં આવ્યું, તે શ્રી સાહનવિજયજીના શિષ્ય થયા. આજે ગુરુમહારાજના રહસ્ય મત્રીનું કામ કરે છે. તેમને ૧૯૯૩ ના કારતક વદ પાંચમે રાજનગર અમદાવાદમાં પન્યાસ પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા છે.
૨૯૦
સુરતથી વિહાર કરી મિયાગામ પધાર્યા. ઈરાદો તા હતા પાલીતાણામાં ચામાસું કરવાના પણ મિયાગામના શ્રીસઘના અત્યાગ્રહને વશ થઈ ત્યાંજ રહેવાના નિર્ણય કરવામાં આવ્યે.
સં. ૧૯૬૭ નું પચ્ચીસમું ચેમાસું મિયાગામમાં પૂર્ણ કર્યું.