________________
રાજસભામાં શાસ્ત્રાર્થ
२१४ તે પહેલેથી બંદોબસ્ત થાય તે સારું ” લાલાજીએ ચેખવટ કરી.
ભલે ! હું તમને પિલીસ સુપ્રિન્ટેન્ડન્ટ પર પત્ર આપું છું. તમને બધી રીતે સહાયતા કરશે. પિોલીસ ટુકડી પણ મોકલશે, પણ શાન્તિથી કામ લેશે.” સાહેબે પત્ર લખી આપે.
સાહેબ ! બહુ આભાર થયે. તકલીફ માફ કરશે.” બન્નેએ રજા લીધી.
મંજુરી લઈને લાલાજી આવી ગયા, આનંદ આનંદ થઈ રહ્યો. જલ્સ ધૂમધામપૂર્વક નીકળ્યું. ૧૯૬૦ના શ્રાવણ વદી ૧૪ ના મહેન્દ્રધ્વજ, રથયાત્રા નીકળ્યા અને ક૯૫સૂત્રને વરઘોડે પણ નીકળે. આ પ્રસંગે કેટલા. પટ્ટી, હોશિયારપુર, ગુજરાનવાલા અને અંબાલા, સામાનાથી ભજનમંડળીઓ આવી હતી, એટલું જ નહિ પણ સામાનાના સનાતની ભાઈઓની ભજનમંડળી પણ પૂરા ઠાઠથી વરઘેડામાં નીકળી. તેણે તે રંગ રાખે. આસપાસના હજારે લે કે એ લાભ લીધે. શહેરમાં આનંદ આનંદ છાઈ રહે.
૧૬૦ નું ૧૮મું ચોમાસું અહીંજ સંપૂર્ણ કરી નાભા, માલેરકેટમાં થઈ આપ રાયકેટ પધાર્યા. અહીં બધા સ્થાનકવાસી ભાઈઓ હતા પણ મહારાજશ્રીના રહેવાથી પહેલાં તે આહારપાણીની મુશ્કેલી રહી પણ તે પ્રસંગે વાવેલું ધર્મ–બીજ ઊગી નીકળ્યું.
આજે તે રાયકેટમાં જૈનેનાં ઘણાં ઘરે છે. અહીંથી લુધિયાના થઈ આપ જરા પધાર્યા. જીરાના નાયબ તહેસી