SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ મહાન ત્યાગ 66 'જીએ સાહેબ ! અમૃતસરમાં અંબાલાનિવાસી લાલા ગગારામજી, ત્યાંના જૌહરી લાલા પન્નાલાલજી, અહીંના લાલા નથૂમલજી તથા હું: બધા આપના દર્શને આવેલ તે વખતે પણ આપે ના કહી હતી. લાલા ગુજ્જરમલ 22 જીએ અમૃતસરની વાત કહી. 63 ૧૯૭ લાલાજી ! આજે પણ માશ તે એજ જવાખ શ્રીસંઘ 'જાબને છે.” “ પણ ગુરૂદેવની ગાદો શું ખાલી રહેશે ?’’ લાલા ગગારામજીએ ઉત્સુકતાથી પૂછ્યુ’. “ મારું એ કહેવું છેજ નહિ. મારાથી વડીલ મુનિમહાત્મા છે. હું તેા હરગીજ હરગીજ તૈયાર નથી જ નથી. ’” “ કૃપાનાથ ! અમે તા સ્વગીય ગુરુ મહારાજની આજ્ઞાનું પાલન કરવા ઈચ્છીએ છીએ. જ્યારે જ્યારે અમે ગુરુદેવને પૂછ્યું કે ગુરુવર્ય ! આપ અમને કેને ભરેસે છેડી જાએ છે ! ત્યારે ગુરુદેવે તા સ્પષ્ટ કહ્યું હતું કે “તમે શા માટે ચિંતા કરે છે ? હું શ્રીસ`ઘ પજાખને વલ્લભને ભરેાંસે છેાડી જાઉં છું. મારી ખેાટ મારા વલ્લભ પૂરી કરશે. ખેલે હવે આપ શું કહા છે? ગુરુદેવની આજ્ઞાનું પાલન તે આપ કરશેને ? શ્રીસ ઘે ગુરુદેવની ઈચ્છા વ્યક્ત કરી. * ગુરુદેવ તા ગુરુદેવ જ હતા. તેમની આજ્ઞાનું પાલન કરવામાં હું કદી પાછી પાની નજ કરું. હું તે શું પણ મારા જેવા હજાર વલ્લભવિજય પણ તેમની ખેાટ પૂરી નહીં કરી શકે. કયાં તે શાસનસૂર્ય અને કાં હું ટમટમતા દીવા. હા! સૂર્યના અભાવમાં દીપક કાંઈક ઉપચાગી થઈ
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy