________________
૧૯૪
યુગવીર આચાય
ઊમિ આવી અને ૫. મહારાજશ્રી ( આચાય ) લલિતવિજયજી મહારાજની પ્રેરણાથી રૂપી ખત્રીસ હજાર ગુરુકુળ માટે આપ્યા.
વિહાર કરતા કરતા મરૂભૂમિમાં આવતા મભૂમિની અજ્ઞાન દશા અને કરૂણાજનક સ્થિતિ જોઈ ગુરુદેવને મરુભૂમિના ઉદ્ધારની તમન્ના થઇ. ગુરુદેવે ભારે પ્રયાસા કર્યા. ગામેગામ વિચર્યાં. પચાને ઉપદેશ આપ્યા. ક્રૂડ કર્યા પણ ભવિતવ્યતાવશ કાય થયું નહિ. પછી પંજાબમાંથી પેાતાના આ પ્રિયશિષ્યને મરૂભૂમિના ઉદ્ધાર માટે કાર્યાં કરવા પાલજીપુરથી પ્રેરણા કરી.
અહીં. લલિતવિજયજીએ ગુરૂદેવના પ્રારંભેલ કાને કાયરૂપ પરિણમવા માટે ભારે પરિશ્રમ સેન્યેા. ૫ચાને સમજાવ્યા. ફંડ માટે ગામેગામ વિચર્યાં. પરિસડા સહન કર્યા અને મરૂભૂમિના ઉદ્ધાર માટે શ્રી વરકાણા તીથની શીતળ છાંયામાં શ્રી પાર્શ્વનાથ જૈન વિદ્યાલય અને બીજું શ્રી પાર્શ્વ ઉમેદ્ય જૈન બાળાશ્રમ સ્થાપન કરાવ્યાં.
આજે બન્ને સસ્થા ઘણી વિશાળ બની છે. સેકડા વિદ્યાથીએ તેના લાભ લ્યે છે. ગુરુદેવના એ અનન્ય ભક્ત છે. ખરેખર અદ્વિતીય શિષ્યરત્ન છે.
૧૯૫૩૪ નું ૧૧ મું ચાતુર્માસ નારાવાલમાં પૂર્ણ કર્યું. આ ચાતુર્માસમાં આપે પ્રાતઃસ્મરણીય ન્યાયાંલેાનિધિ ૧૦૦૮ શ્રીમદ વિજયાનંદ સૂરીશ્વર મહારાજનું જીવન ચરિત્ર તૈયાર કર્યું. × ૧૯૫૭ ના ચાતુર્માસની એ વાત રહી ગયેલી અહીં મુકવામાં
માવી છે.