SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુ-સંદેશ [સતલજને તીરે] સૌરાષ્ટ્ર અને ગુજરાતની સંસ્કારિતા, ધર્મપ્રેમ અને સમૃદ્ધિની મારા પર સારી છાપ પડી છે. વીરભૂમિ પંજાબનાં પ્રેમ, સરળતાતથા અનન્યગુરુભક્તિ પણ કેમ ભૂલાય ? એ પ્રદેશેા દ્વારા જૈન સમાજનું કલ્યાણ સાધી શકાય એમ મને સમજાય છે, ક્રાન્તિ અને શાન્તિ એ મંત્ર જો સમાજ ખરાખર ઝીલે તેા ભવિષ્યના જગતમાં જૈનશાસનની અહિંસા ને સત્યના ભારી વિજય થાય. [અંતિમ ક્ષણે] આરું કાર્યક્ષેત્ર તે હવે પૂરું થયું છે. આ ખાળિયું તે જૂનું થયું છે. બિચારું હવે કેટલું ચાલે? હું ચિરશાન્તિ ઝંખી રહ્યો છું. વલ્લભ, તું હિંમત રાખજે. મારી પાટ તને સોંપું છું. પંજાબની રક્ષા એ જ મારી અંતિમ કામના, શ્રી આત્મારામજી
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy