________________
ક
E
----
-
IT
ક
'SUBJP =1
INT
irrit:
ગુરુદેવનું સ્મારક
[૨૦]
ગુરુદેવના સ્વર્ગગમન પછી પહેલી જ વાર શ્રીસંઘ પંજાબ ગુજરાનવાલામાં એકત્ર થયે હતો. ગામેગામના આગેવાને, ધર્મપ્રેમી સાજને અને ગુરુદેવના ભક્ત આવ્યા હતા. આજે તે ઉપાશ્રયમાં ભારે ભીડ હતી. પુરુષોથી ઉપાશ્રય ઉભરાઈ ગયે હતે.
ગુરુદેવ તો સ્વર્ગે સીધાવ્યા, પંજાબના એ પ્રાણ આજે આપણી વચ્ચે નથી, તેનું મને અને તમને અતિ ઘણું દુઃખ