________________
યુગવીર આચા
ગરીબેને ભાન આપ્યું. ગુરુદેવના આત્માની પરમ શાંતિ માટે વ્રત-નિયમ લીધાં.
૧૪૮
હજારે મનુષ્યાની જયજય નંદાની ગગનભેી ગર્જના સાથે ચ'દનની ચિતામાં ગુરુદેવને પોઢાડવા, અગ્નિ સંસ્કાર ક.
હજારા ચક્ષુએમાંથી અશ્રુધારા ચાલી. દેવેએ સ્વગના દ્વારથી અમીના છાંટણાં છાંટયા. ગુરુદેવને અંજલિ આપી ગુરુદેવના નશ્વર દેહ ભસ્મીભૂત થઈ રહ્યો છે ત્યાં એક વિઘ્ન આવ્યું. કે!ઇ ધમદ્વેષી મનુષ્યે સરકારી અફસરને ભંભેયોં કે આત્મારામજી મહારાજને વિષ આપવામાં આવ્યુ છે. પેાલીસ પણ આવી પહેાંચી. શ્રીસંઘમાં ભારે આશ્ચય અને રોષ ફેલાયાં. સંઘના આગેવાને સરકારી થાણામાં ગયા અને પરિસ્થિતિ સમજાવી.
ગુરુદેવના દેહની પવિત્ર ભ્રમ જેને પેાલીસે કબજે કર્યાં હતા શ્રીસ છે. લાહારથી ગ્રે સાહેબ પ્રસિદ્ધ અગ્રેજ વકીલને મગાવી કાયદેસર પાછી લીધી અને તેને માઢુંટા ઉત્સવથી નગરમાં ફેરવી, હજારા લેકાએ માથે ચડાવી ગામેગામ તે પવિત્ર ભસ્મ પહોંચી ગઈ. ગુરૂદેવના અવશેષ પવિત્ર જલસાગરમાં પધરાવ્યાં. ગુરુદેવના જીવનકાયને અજલિ આપતાં હજારો ભકતા ભારે હૃદયે પે!તપોતાને સ્થા નકે પહાંચ્યા.
X
X
X
વિઘ્ન કરનારે પેાતાના તરફથી કાંઈ ખામી રાખેલ નહીં પણ પુણ્યાત્માનું પુણ્ય પેતાની વિદ્યાયગિરી થયા