________________
૪
યુગવીર આવ્યા સ્થપાવાં જોઈએ. ધાર્મિક શિક્ષણ અને ધાર્મિક સ`સ્કાર સાથેનુ વ્યવહારિક શિક્ષણ હાવુ જોઈ એ. જ્ઞાન વિના કશું નથી, જેમ ધર્મ વિના સંસ્કાર નથી. ”
“પ્રભા ! સાધુસમાજની ઉન્નતિ માટે આપ શું કહે છે ?
“ પ્રિય ! સાધુ±માજમાં આજે શાસ્ત્રોના અભ્યાસ માટે જોઈએ તેટલે પ્રેમ નથી. ઝગડા પણ કાઇકોઈ જગ્યાએ જોવાય છે. આ માટે એક મહાન પડશાળા કેન્દ્રસ્થાને વી ક્લેઈ એ. નવીન સાધુએ તથા દીક્ષાના ઉમેદવારે તે સંસ્થામાં ખૂબ અભ્યાસ કરેં. સાથેસાથે એક ફરતા વિદ્યાલયની પણ ચેજના જોઈએ. જેમાં ૪-૬ વિદ્યાને ફરતા રહે અને સા ધુઓને અભ્યાસ કરાવે. ધમ, સાહિત્ય અને સમાજના કલ્યાણ અને ઉત્કર્ષ માટે સાધુઓએ અનેક જાતની ઘાનું અને અનુભવનું જ્ઞાન પ્રાપ્ત કરવુ જોઇએ. ’
“ ગુરુવય ! સાધ્વી સમાજ માટે આપ શું ધારે છે ?” વલ્લભ! સાધ્વી સમાજ માટે આજે તા નિરાશા ઉપજે છે. તેમની કાઈને પડી નથી. સમથ શ્રી—ક્તિના વિકાસ સમાજના બીજા અંગને ખૂબ પ્રાણ આપી શકે તેમ છે. તેમને માટે જ્ઞાનયાનની ચેાજના જોઈ એ. સાધ્વીએ વિદ્વતા મેળવી સ્ત્રીસમાજમાં ઘણું ઘણું કરી શકે. ”
“ કૃપાસિંધુ! સાસસ્થાને સહિત કરવા શું કરવું જોઈએ.
(C
વલ્લભ ! તારા પ્રશ્નને! મમ હું સમજી ગયો છુ. પણ એક વસ્તુ તું પણ સમજી લે કે સાધુસમાજમાં જો કુસ'પ પેઠા, સાધુસમાજમાં જો સડા પેઢા, સાધુમ્રસ્થામાં
'