________________
અધ્યયન કે ગુરુસેવા
[૧૬]
વલભવિજય !તમારા અભ્યાસ માટે આજે જ એક પત્ર છે.” મહારાજશ્રી વીરવિજયજી મહારાજે કહ્યું.
જી! શું ગુરુદેવને પત્ર છે! ” આપણું ચરિત્રનાયકે આશ્ચર્ય બતાવ્યું.
ના! ભાવનગર નિવાસી ધર્મપ્રેમી શેઠ કુંવરજી આણંદજીને.” -
? શું લખે છે? કોઈ સારા પંડિત અહીં આવી શકે તેમ છે?”
ના ભાઈ! પંડિત તે ત્યાંથી ન આવી શકે. ત્યાંના પંડિતને અહીં આ દેશમાં ફાવે પણ નહિ, પણ ત્યાં સિદ્ધા