________________
૧૦૯
પ’જામની રક્ષા
“ પ્રભા !પણ એ મેાતીને આપ તે આપેજ આપવાને છે ને, ખૂબ અભ્યાસ પણ કરાવશે અને એવી તાલીમ આપશે કે ભવિષ્યમાં આપનું નામ રોશન કરે.” બીજા ગૃહસ્થે આચાય શ્રીને પ્રાથના કરી.
“ ભાઈ! હું તેને પંજાબની રક્ષા તે શીખવી રહ્યો છ
,,
“પણ સાહેબ ! ગુજરાતને કેણ સભાળશે. ’” ત્રીજા ગૃહસ્થે ટકાર કરી.
“ ગૂજરાતને સંભાળવાવાળા ઘણા છે. તેની ખાટ નથી. ત્યાં તા એક કહેતાં એકવીશ.’
તારણહાર ! પણ આ તમારા તૈયાર થયેલા ‘ પુજાઅના રક્ષક ને કઈ ગુજરાતમાં ઉડાવી ન લઈ જાય. ’ એક સજ્જને શકા કરી.
66
મારી તાલીમ એવી પાકી હશે કે પંજામની રક્ષા એ એમના જીવનમંત્ર હશે. તે માટે તે મારી બધી શક્તિનો ઉપભાગ હું તેને તૈયાર કરવામાં કરવાના છુ પંજાબનુ નામ સાંભળતાં આસમાનમાં ઉડીને પણ તે આવશે. મારી મહત્વાકાંક્ષા જરૂર ફળશે જ ફળશે.”
બધા સાધુએ નાના મુનિમહારાજના ભાગ્યની રેખા જોઈ રહ્યા. પંજાબના આગેવાના આન ંદિત થયા. ગુરુદેવના અમૃતવચનનું પાન કરતાં કરતાં આપણા ચરિત્રનાયક પેાતાને ધન્ય ધન્ય માનવા લાગ્યા.