________________
Ot
પંજાબની રક્ષા [ ૧૪ ]
“ ગુરુદેવ ! ગુરુદેવ ! મારા ગુરુને છેડીને આવ્યો.
હું શું કરું ! કાં જાઉ... ! પ્રભુ! પ્રભુ !” આચાર્યશ્રીને જોતાં જ આપણા ચરિત્રનાયકને ગુરુ યાદ આવી ગયા. ચરણમાં મસ્તક મૂકી દીધું. દ્રશ્ય ભારે હૃદયદ્રાવક હતું. અધા મુનિરાજોની આંખા અશ્રઓથી ભરાઈ ગઈ. આચાર્ય શ્રીની આંખે પણ સજળ થઈ ગઈ.
“ બેટા વલ્લભ ! એ તારા ગુરુ હતા પણ મારી તે એ જમણી ભુજા હતી. પણ શું થાય ! એવું નિર્માણ હશે. ” આચાય શ્રીએ પેાતાનું દુ:ખ વ્યક્ત કર્યું.
દયાસાગર ! દિલ્હીથી અહીં સુધી પહોંચ્યા હત તે ! રસ્તામાં જ રિસાઇ ગયા. અમે ન પચાવી શકયા.” આપણા ચરિત્રનાયક ગળગળા થઈ ગયા.
“ ભાઈ ! એમાં તમારે શુંઢોષ, ભલભલા વૈદ્યોએ
ઃઃ