________________
ક
.6
આહા ! ભાઇ તે! મેટા પંડિત બની બેઠા. ” ફઈબા
કસ્તુરીની દલાલી
દાઢમાંથી મેલ્યાં.
“ મારે પ્રતિક્રમણના સમય થઇ ગયા છે. હું જા છું.” છગનભાઇ પાતાના સમય થઈ જવાથી ઊઠીને ચાલ્યા ગયા. ફઈભત્રાને વાત કરતાં એસી રહ્યાં.
રાધનપુરમાં શ્રી ગેડીદાસભાઈ આગેવાન અને ધમપ્રેમી સજ્જન હતા. તેમની પ્રતિષ્ઠા આખા રાધનપુરમાં સારી હતી. લોકો તેમની સલાહ લેવા આવતા, અને જેટલી તેમની વાત માનવામાં આવતી તેટલી કાઈ કાઇવાર મુનિરાજની પણ નહેાતી માનવામાં આવતી. આચાય મહારાજશ્રીને તે માંડલથી વિનતી કરીને રાધનપુર લઈ આવેલા. તેથી તેા આચાર્યશ્રીના આગમનથી આખાએ રાધનપુરમાં અપૂર્વ ઉત્સાહ ફેલાયા હતા.
શ્રી ગોડીદાસભાઇ છગનની ધર્મભાવના, તપશ્ચર્યા, અભ્યાસીવૃત્તિ અને વિનમ્રતાથી પરિચિત હતા. તેમની દીક્ષાની ભાવના કેવી સતેજ છે તે તે તેમણે હમણાં જ ભાઈ ભાઈની વાતચીત ઉપરથી જાણ્યું. ખીમચંદભાઇને મધુપ્રેમ અને તેમની ભાઈ પ્રત્યેની લાગણી પણ તે સમજી કચા. પણ આમાંથી ઉકેલ લાવ્યા સિવાય પણ છૂટકા નહાતા, છગનભાઈ તા હવે દીક્ષા માટે અધીરા થઈ ગયા હતા. તેમનો ધીરજ હુવે છૂટી ગઈ હતી. ખીમચદભાઈ પણ હવે કોઈક સમજ્યા તેા હતા પણ તેને થાડાં સિચનની જરૂર હતી. ઇભત્રીજાની વાત પૂરી થઈ ને ખીમચઢભાઇ હજી તે વિચારગ્રસ્ત બેઠા હતા ત્યાં ગાડીદાસભાઈ