________________
યુગવીર આચાય
“ શ્રી સંપતવિજયજી મહારાજશ્રીની જેમ સ્વયં દીક્ષા લેવાના ’
હું ખીમચંદભાઈ ! હવે આ આત્માને તમે ઘેર લ જઇને પણ શું કરશેા! કોઈ વાતના તન્ત કરવે ઠીક નહેર હવે તા હું પણ તમને શું કહું?”
“ સાહે.! હુવે આપ આજ્ઞા આપેા, ખીમચંદભા જમી પરવારીને આવશે પછી બધા વિચાર કરીશું. વખત બહુ થઇ ગયા. ’
'*
હા ! સીરચંદભાઇ જરૂર ખીમચંદભાઈને લખ જાએ. તમે પણ બધા મળીને વિચાર કરો અને આ પરિસ્થિતિમાં શું થઈ શકે તેને ઉકેલ લાવે.” આચાય શ્રીએ વિચાર કરવા સૂચના કરી.
“ ભાઈ છગન ! ચાલો આજે આપણે બન્ને ભાઈ એ સાથે જમીએ.” ખીમચંદભાઈના હૃદયમાં બધુપ્રેમ જાગ્યું. “ મેાટાભાઈ આજે ચતુદશી છે. મારે ઉપવાસ છે, હું આવીને શું કરીશ ! ”
""
“ ભાઈ ! તું મારી પાસે એસજે, ખાઇશ નહિ. ’
6:
27
તે! ચાલે ! હું તૈયાર છું.