SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૧૪ ] પ્રભાવિક પુરુષ : સંરક્ષણ માટેની તીવ્રતમ ભાવના સદા રમતી હેાવા છતાં, એનું પતન અવશ્યંભાવી છે જ અને તે પણ મારા દોહિત્રના હસ્તે જ ! યેતિષના એ લેખ દશકાઓ પૂર્વે મારા જાણવામાં આવ્યા ત્યારથી જ એને અન્યથા કરવા મેં શકય હતા એટલા બધા પ્રયત્ના કર્યો છે, એ માટે જડી એટલી યુક્તિઓ કામે લગાડી છે; પણ અસાસ એટલે જ છે કે એ સર્વ નિષ્ફળ નિવડયું છે અને સમયચક્ર અસ્ખલિતપણે એના નિીત ચીલે ગતિ કરી રહ્યું છે. ભગવાન શ્રી મહાવીરદેવના–‘ હેાણુહાર મિથ્યા થતું નથી ’ અથવા તેા ‘ વિતવ્યતા વઢીયની ’–એ શબ્દો આજે પણ મારા કમાં ગુંજી રહ્યા છે.” “ પિતાશ્રી ! જ્યારે રાજ્ય પર શત્રુનું કટક ઘેરે નાંખી પડયું હાય ત્યારે ક્ષત્રિયવટ નથી તેા એને લગતા જ્યેાતિષના કે ગ્રહચક્રના આંકડા મેળવવામાં, કે નથી તે એ પુત્ર, સાળા કે દાહિત્ર છે એવા સંબંધ જોવામાં. એક જ ધર્મ એ વેળા પાકાર પાડે છે અને તે એ જ વીરતાથી ઝુઝવાના. કાં તા એ દ્વારા કાર્યની સિદ્ધિ થાય, કયાં તે દંડને પાત થાય. એ કાળે એક જ કામના સંભવે–કયાં તે વિજયની વરમાળ કે અપ્સરાની ફૂલમાળ. ભૂત કે ભવિષ્યના વિચાર છેાડી, નેત્ર સામે મુખ ફાડી ઊંભેલા–જોતજોતામાં વહાલી પ્રજાના કાળિયા કરી જનાર અને પ્યારી ભૂમિને ખેદાનમેદાન કરી નાખનાર વ - માનને નિરખી એની સાથે જ માકડી બાંધેા. 77 “ ચિરંજીવી ! યુવાન લેાહી તે આનુ ં નામ. આટલા સારુ જ નીતિકારાએ યુવાનીને દિવાની કહી છે. પ્રથમ પચીશીને સેાળથી પચીશ સુધીને કાળ એ ખાતર ભાવનાવશ ગણાય છે. જ્યાં પરાજયની પ્રતીતિ થઇ ચૂકી હાય, વિનાશને પ્રચંડ વાયુ વાઇ રહ્યો હાય ત્યાં વીરતાના ઓઠા હેઠળ કે, રાજપૂતીના
SR No.022905
Book TitlePrabhavik Purusho Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1943
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy