________________
સકામનિર્જરા કમાવાની મળે. કારણ આ, કે સાધુ સ્વાર્થરસ ન રાખતાં વિશાળ દિલ રાખે છે પછી શિષ્ય સેવા ન કરે એનું એને દુઃખ નથી, પણ એ અવિનય-કૃતજનતાગુરુદ્રોહ વગેરે ઘેર પાપમાં પડે એના પર એને દયા આવે છે. પિતાના માટે તો આવા પ્રસંગમાં એ સમજે છે કે,
કમ ખપાવાનો અવસર એહવે,
ફરી નહિ મળશે પ્રાણી ! રે.” માનવ-મન આત્મામાં અખૂટ સંપત્તિ અને પરમશાંતિ વહેતી કરવાનો પાતાળ કૂવો છે.
માનવ-મનમાંથી આ અખંડપણે વહ્યા કરે, પરંતુ જે એને શુદ્ર-તુચ્છ-સંકુચિત રાખે તે નહિ, કિન્તુ ઉદારઉમદા વિશાળ બનાવો તે જ ભૂલશો નહિ -રૂપિયાના ઠેર અને સત્તા–ઠકુરાઈમાંથી મહાસંપત્તિઓ અને પરમશાંતિ નથી વહેતી. એમાંથી તે ભિખારીપણું અને ચિંતા–સંતાપ અશાંતિ જ વહ્યા કરે છે. આજ જુઓ છો ને કે મેટા ધનવાનને ધનની મેટી તૃણા છે, મોટી ભૂખ છે, બજાર-દુનિયા સંસાર પાસે મોટી ભીખ માગવાનું છે, “બજાર! દુનિયા! સંસાર! તું મને મેટી દોલત આપ.” આવા મોટા ભિખારીને અખૂટ–અવિનાશી સંપત્તિ શી? નીતરતા
સ્વાથ અને મોટી તૃષ્ણથી મન મુદ્ર-તુચ્છસાંકડું બને છે. એવાં સાંકડા મનને શાંતિ હેય નહિ ભવ મહાન માનવને; છતાં મન મુદ્ર-સાંકડું! કેવી કમનસીબી?