________________
૭૩
ચડે એ એવાં પ્રમળ જ્ઞાનાવરણ કર્મના ઉદય કહેવાય. પરંતુ ગાખેલુ ભણેલું ફરી ફરી યાદ ન કરાય, પુનરાવર્તન ન કરાય, અને દિવસે જતાં ભૂલી જવાય, ત્યાં જ્ઞાનાવરણ ના સિનેમન્તક ઉદ્દય થયા કહેવાય.
ક
એવું માહનીય કર્મીમાં ઘણું ઘણું છે. હાસ્યના નિમિત્તમાં ઊભા રહે અને હસવું આવે એ હાસ્યમેહનીય ક ના સનિમિત્તક ઉદય થયા ગણાય. સ્ત્રી સામે વારંવાર જોયા કરે, અશ્લીલ ચિત્ર કે સિનેમા જુએ યા વિલાસી વાંચન કરે અને વાસના–વિકાર જાગે, એ કામમેહનીય કા સનિમિત્તક ઉદય ગણાય. દુશ્મને આપેલા ત્રાસ વિચારે કે દુશ્મનની હલકાઈ વિચારે, અને મનમાં ગુસ્સા-રાષ સ્ફુરી આવે, એ ક્રોધમેાડનીય કર્મીને સામિત્તક ઉદય થયા કહેવાય. એને મનના ભાવનું નિમિત્ત મળી ગયું, અને કર્મીને ઉન્નય ભભુકી ઊડયેા. કોઈના માલ મકાન-મેટર વગેરે પર ષ્ટિ જતાં રાગ સ્ફુરી આવે એ લાભમેાહનીય કર્મોના નિમિત્તક ઉય થયો કહેવાય.
આમ જોશે તે દેખાશે કે હાસ્ય-શેક, હ –ખેદ-ભય, કામ-ક્રોધ-લાલ, માન-મદ-મત્સર, વગેરેના કેટલાંય મેહનીય ક એવાં છે કે એને નિમિત્ત આપે। તો ઉય પામી એ હાસ્ય વગેરેની લાગણી ઊભી કરે છે. પૂછે
પ્રશ્ન-તે શુ નિમિત્ત ન આપીએ તો એ કમ બેઠાં રહે છે? ઉ−ના, કર્મનેા સ્થિતિકાળ પાકે અટલે ઉદય તે પામે જ, પરંતુ એવા કર્મો નિમિત્ત ન મળતાં ખીજાના