________________
૬૨
છે અને શુભ ભાવના કરી રહ્યો છે, એટલામાં જંગલમાં મેટો કોલાહલ ઊડયો. આશ્રમવાસીઓને એ સાંભળીને કો ભય નથી કે ‘ હાય ! લૂંટાઈ જઈશું ?' કેમકે પાસે છે શુ' તે એ લૂટાવાને ભય લાગે ? ભય તે જેણે કશે! પારગ્રહ રાખ્યા છે અને એ લૂંટાઈ જવાના હૈાય. આ તા . ત્યાગી તાપસે છે એમને શુ' લૂટાવાનુ' ? તેમ એ પણ ભય નથી કે ‘હાય ! કાઈ મારશે ’ કેમકે કાયા પર પણ એવું મમત્વ રાખ્યુ નથી, તેથી તો તપસ્યા કરી કરી કાયાને સૂકવી રહ્યા છે.
આમ તાપસાને ભય તા કશે નાહ, પણ જિજ્ઞાસા થાય છે કે આ શાળા કેટલાહલ હશે ? તે પરસ્પરના મેઢા સામે જુએ છે ત્યાં રાજા હરિષણને ખ્યાલ આવે છે કે પેાતાનું સૈન્ય આવ્યુ હાય તેથી કુલપતિને કહે છે ‘ મહારાજ ! મને લાગે છે કે આ મને શોધવા નીકળેલ મારી સેનાને અવાજ હાય. તેથી હું જરાક એને દર્શન આપી વુ', જેથી એને શાંતિ થાય.
’
એમ કહી રાજા ઊડયેા. ઋષિને પ્રણામ કરીને આશ્રમની બહાર ગયા. ત્યાં જુએ છે તે પોતાની સેના જ હતી; એટલે સેનાને દશ ન આપી આનદત કરી દે છે. સેનામાં રાજાના જયજયકાર ગાજી રહે છે. મધા ખુશી ખુશી માને છે કે ચાલેા રાજાસાહેબ મળી ગયા, સારું થયું.
(
ܕ
*
હવે સેનાપતિ કહે ‘ પધારો મહારાજા ! નગર તરફ.’ રાજા કહે છે, ‘ના, હમણાં અહી થાભેા. અહી મહર્ષિના આશ્રમ છે, આત્માને ઘણી ઠં'ડક આપનારો. તેથી એમના સત્સંગને લાભ લઇએ. શહેરમાં ગયા પછી વળી