________________
૫૫
ભવાની પરંપરા અને દેખાય છે, તેથી એનુ એને અંતરમાં ભારે દુઃખ છે. ત્યારે મુનિએ તે આ પાપાને દેશવટા દીધા છે, એટલે મનને એનુ દુઃખ નથી, પણ અનંત કલ્યાણસાધક સંયમાદિ સન્યાનું અપરંપાર સુખ છે.
આ સચાઢિ મળ્યાનું મનને અપ પાર સુખ એ સમાધિ છે; એમ પૂર્વ ભવનાં કે અહીંનાં રાગાદિ દુષ્કૃત્યાનું મનને ભારે દુ:ખ એ સમાધિ છે,
વમાનમાં તમે સુખી છે? પણ એ ખાદ્ય સુખના આનદને બદલે જો તમને વીતરાગ પ્રભુ અને એમનું શાસન મળ્યાના આનંદ છે, અને ખાદ્ય સુખથી થતા રાગ-મદલાભ અને આરભસમાર ભાદ્વિ પાપેાતા ભારે કલ્પાંત છે, તે એ ચિત્તની સમાધિ છે. ત્યારે વર્તમાતમાં તમે દુ:ખી છે ? પણ જો મનને એના રોદણાને બદલે એ દુઃખેા પાછળના પૂર્વ જન્મના દુષ્કૃત્યેનું દુ:ખ છે, રુદન છે, તેમજ વર્તમાન દુ:ખોની વચ્ચે . વીતરાગ પરમાત્મા અને શાસન પામ્યાને ભારે આનંઢ છે, તેા તમારું ચિત્ત સમધિમાં ગણાય. પૂછજો.
પ્ર–શુ' દુષ્કૃત્યાને કલ્પાંત એ સમાધિ કહેવાય ?
૩૦-હા, એ તો એવી મહાન સમાધિ છે કે એમાં આગળ વધતાં આવડે તો એ ગોઝારા રાગાઢ દુષ્કૃત્ય પ્રત્યે એવી જબરદસ્ત નફરત છૂટે કે પછી માત્ર પૂર્વ જનમના રાગા કે ખેાટા એમ નહિ, કિન્તુ અહીંના ય રાગાદિ મહા ખાટા લાગે, એવા ખોટા લાગે કે પછી અહીં મળેલ પૈસા પરિવાર અને યાવત્ પેાતાની કાયા તથા અર્હત્વ વગેરે પરના રાગ કૃપાચ, આસક્તિ કપાય, અને અનાસક્તભાવ જાગે. ત્યારે