________________
ર૭
પલોટયા કરવાનું બનવાનું જ ક્યાંથી? અને આમાં ગેળને છેડી ઢેર ખાય એવા ખેળને પકડવાનું થાય છે, એ ભૂલશે નહિ.
શે, હિસાબ કાઢશે, તે દેખાશે કે ઘણો એ સમય જીવનને બિનજરૂરી એવી દુન્યવી વાત પાછળ બરબાદ થઈ રહ્યો છે. એ બધે સમય એના બદલે શાસ્ત્રની વાતે સાંભળવા-સમજવામાં ને એને મનમાં પલટવામાં વાપરી શકાય.
શાસ્ત્રની વાતે મનમાં ખૂબ ખૂબ પલટવાને આ મહાન લાભ થાય કે બુદ્ધિમાં એક અતિશય ઊભો થાય; ને એ પછી દુન્યવી જીવનમાં પણ ખૂબ ઉપયોગી થાય. જીવનમાં સામે આવતા પદાર્થો અને પ્રસંગો અંગે જુદું જ ઉમદા વલણ જગાવે, ઉમદા વિચારણા કરાવે, ને એ હૃદયને ખૂબ જ શાન્તિ આપે. | કનકરથ જિનમંદિરમાં –
રાજપુત્ર કનકરથ પેલી સુંદરીને જેવા પર, આવા અતિશયવાળી બુદ્ધિથી, નોકર–માણસો કરતાં જુદી જ વિચારણામાં ચડે છે; ચિંતવે છે કે “અહીં આટલામાં કેક તીર્થસ્થાન હોવું જોઈએ, જેને ફરસવા માટે આ કેઈ દેવકન્યા અહીં આવી હોય, તે લાવ, તીર્થની તપાસ કરું.”
એ પ્રમાણે ચિંતવને કુમાર જ્યાં એટલામાં શોધતા ફરે છે, ત્યાં એના જોવામાં એક ભવ્ય સફેદ જિનમંદિર આવે છે, જાણે એ ઍપલ કૈલાસ પર્વત જ ન હોય ! જોતાં જ કુમારનું હૃદય વિશેષ ધબકાર લે છે, દિલ ગદ્ગદ થાય છે; એમાં વળી જિનમંદિરની અંદર શ્રી કષભદેવ ભગવાનના મનેહરબિંબને નિહાળી રોમાંચ અનુભવે છે!