________________
૨૧૮ હજી ય કઈક સારા માણસની ઓથ મળે, પણ એ શોધવા કયાં જવું? તેમ ઘરધણું કદાચ સારે હોય, પણ એની સાથેવાળા બધા જ સારા હોવાની શી ખાતરી ? એટલે નથી ને કેઈક મહમૂઢ ફસાવી દે તે? આ એને ભય છે ત્યારે પૂછ–
પ્ર–તે પણ આશ્રમમાં એકલા રહેવામાં ય સ્ત્રી જાતને કયા જોખમ નથી ? ઉલટું ધામમાં તે કઈ બચાવનાર ય મળે; અહી કેણ મળે?
ઉ૦–જરૂર, જંગલમાં એકલા રહેવું જોખમી છે, પરંતુ અહીં જુઓ કે નષિદત્તા એ જોખમ કેવી રીતે ટાળે છે.
વિદત્તાને આશ્રમમાં ક૯પાંત:અષિદ ત્તા, જ્યાં આશ્રમમાં પિતાએ જીવતાં જાતે અગ્નિસ્નાન કરેલું અને એની નજર સામે જ એ ભસ્મીભૂત થઈ ગયેલ, ત્યાં આવતા એ જગા જોઈને એને પિતાના અગ્નિ પ્રવેશને તાદશ ચિતાર મનની સામે આબેહૂબ ખડે થઈ ગયે, ને એનું હૈયું ભરાઈ આવ્યું. એ એકદમ ચીસ પાડીને રોઈ પડી. આકંદ કરતી એ પોકારી ઊઠે છે કે –
હે તાત ! તમે કયાં ગયા? આ તમારી દીકરી અનહદ દુઃખના દરિયામાં ડૂબેલી છે, ને તમે ક્યાં છે? આવ આવે, ને હે પુત્રી પર અથાગ વાત્સલ્યવાળા તમે ! મને દર્શન આપે. હે તાત ! અહીં એકવાર આવીને આ તમારી અત્યંત દુઃખિત અને દીન-હીન બનેલી આ દીકરીની અશરણુતા-નિરાધારતા તે દે. આ શૂન્ય વનમાં તમારા વિના હું દુખથી પકડાઈ ગઈ છું. કેની આગળ હું પોકાર કરું ?કયાં જાઉં? ડવે હું શું કરું?