________________
८
મારે પુરુષા મુખ્ય જવાબદાર છે; માટે આ જ કરુ’ બસ, રાજાએ લ્હાવ–લશ્કરની જે તૈયારી કરી આપી, તે લઈ ને કનકરથે કોબેરી નગરી તરફ પ્રયાણ આદર્યુ છે. રસાલા આગળ વધી રહ્યો છે; એમાં એવુ બને છે કે હવે ખીજા રાજયની હદની અંદર જંગલમાં એક વડના ઝાડ નીચે મુકામ કર્યો છે. રાજકુમાર સ’હાસન પર બેઠા છે, ત્યાં એ રાજ્યના રાજા અરિમનના દૂત આવીને કનકને આમ કહે છે,
૨ પર-રાજ્યની હદમાં આપદા
ભાગ્યવાન! અમારા મહારા‚ પૃાવે છે કે તમે અમારા રાજ્યની હદમાં કોને પૂછીને પેડ ?'
કનકરથ કહે, ‘એમાં પૂછવાનું શું? દેશાંતર જવાના રસ્તા પરથી તે કોઈ પણ પ્રવાસી પસાર થઈ શકે છે.’
દૂત કહે,-‘ એટલે શુ રાજ્યમાલિકની રજા નહિ લેવાની ?’
આ ઉત્તરમાં પૂછે છે, ‘તો શું તમારા રાજાને કાલે ઊડીને દેશાંતર જવું હોય અને વચમાં અમારા ને ખીજાના રાજ્યની હદમાંથી પસાર થવાનું હાય, તે શુ અમારી અને ખીજાની રજા માગ માગ કરશે ?
7
દ્ભુત મુ ંઝાયા કે હા કહેવી કે ના? એટલે કહે છે, • એ વખતની વાત એ વખતે. અત્યારે તે તમે વિના રજાએ અમારી હદમાં ઘુસ્યા છે તેથી ગુનેગાર છે. માટે કાં તો