________________
શેઠ મર્યા દેખી આગેવાને આભા બની ગયા. પેલી ગાજીને કહે, “અરે બાપલા ! આ મારા ધણીને મારી નાખ્યું?
હરામીઓ પારકે ઘેર ધાડ પાડવા આવ્યા ? હે ભગવાન ! આ શું થયું ? આ ગેઝારાઓએ મારો ચૂડો ફોડા ? મારું ઘર મંગાવ્યું? એ મારા બાપ રે...! આગેવાના ઊઠીને ચાલ્યા ગયા.
શાંતસુધારસ શાસ્ત્ર કહે છે જીવ પ્રાણ છોડે છે ત્યારે કુટુંબીઓ એનું ધન લૂટે છે; પણ અડી તે સ્ત્રી ધન લૂંટવા બેઠી ત્યારે ઘણીના પ્રાણ ઊડવા ! કેવી અશરણ દશા ? પિતાના ધનને ય ખરચવા પિતે સ્વતંત્ર નહિ ! જાતને પૂછી
જા–“અંતે તો શું પણ અત્યારે ય તમારી ઈચ્છા મુજબ ધર્મમાં ખરચવા તમે સ્વતંત્ર છે? બહાર મેટું સ્વેચ્છાએ ખરચી આવે અને ઘરે આવી કહે, તે ઘરના માણસે વધાવી જ લે ને? ના? તે પછી અંતે ? તે ય ના. ત્યારે શું જોઈને આ જીવનના તકવાદી સંબંધને બહુ માની એની પાછળ તૂટી મરો છે? અને અગણિત જીવહિંસા-અપ ચ-જુડ-રાગ-પ વગેરે પાપ આચરો છો ? શું એ અને શરણ આપશે ?
૩૦. વિદત્તાને ગેબી બચાવ – જુઓ વિદત્તાને અત્યારે તેનું શરણું છે? વનવગડામાં માણમાં ચંડાળેથી ઘેરાયેલી એકલી ઉભી છે. અંધારું થઈ ગયું છે ને સામે ચશ્ચકતી તલવાર દેખે છે! પિતાના માનેલા પતિનું ય અત્યારે શરણું ક્યાં છે? ખેર પણ જ્યાં ચંડાળે એના પર ઠેકવા માટે તલવાર ઉગામી કે એ એવી ગભરાઈ