________________
૧૯૯
મૃદુ કામળ સ્વભાવની એણે અનુભવી છે. તેમજ એના પિતા તાપસના વૃત્તાન્તને એણે સાંભળીને એ કન્યાની ખાનદાની એ સમયેા છે; ઉપરાંત એણે શકાથી ઋષિદત્તાએ પોતે હત્યા તથા લેોહિયાળા મુખ અંગે કશું ન જાણતી હોવાનુ` કહ્યા પર કહ્યું હતું કે ' આમ છતાં તમને એમજ લાગતુ. હાય કે હ હું હત્યારી જ છું તો તમે ખુશીથી મને એક સડેલા અંગની જેમ ખત્મ કરી નાખેા. ' આટલી હકીકત પર હવે કુમારને એની નિર્દોષતાની ખાતરી કેમ ન થાય ?
'
"
અસ્તુ. હવે કુમાર લાચાર બની બેઠે છે; ને રાજાએ ચ'ડાલે આવ્યા એટલે એમને કહી દીધું કે, જુએ આ ઋષિદ્મના રાક્ષસણી છે એટલે સાવધાન રહેજો, તમને ય ઠગી ન જાય, લઈ જાઓ એને નગરમાં રાક્ષસી તરીકે જાહેર કરતાં ફેરવીને શ્મશાનભૂમિમાં લઇ જઇ એનો વધ કરી નાખો. ’
6
જોજો જગતના ભાવાની આનત્યતા. પેલી રુકૂિમણી કન્યા કુમારના પાણિગ્રહણમાંથી ઉતરી ગયેલી, અને હવે પાણિગ્રહણના પ્રસંગમાં આવવુ છે, એ માટે આ ઋષિદત્તા સુખે સમાધે રાજપુત્રની પત્ની બની બેઠેલી એના પર વધની સજા ઠોકાય, ભારે કલ કિત પણ માથે આવે, એ કેવી અનિત્યતઃ ? તમે વત માનના તમારા સુખદ માનેલા સંયેગાના ભરોસે બેઠા છે ને ? કે આવું સાંભળીને મનને વસવસે થાય ખરો કે, ૮ હું ? તે આ સ ચાગે ય કોને ખબર કાલે કેવા ફરી બેસે ?
"
ચડાળે ઋષિદત્તાને લઈ ચાલ્યા, ને નગરમાં ‘આ રાક્ષસણી છે, એણે રાજ રાજ એકેક જણની હત્યા કરી છે, તેથી હવે