________________
૧૫૭
પ્રભુ-ભક્તિમાં ને ધર્મક્ષેત્રમાં એનો ચોથો શું, દશમે ભાગ પણ ખરચવાને નહિ ! રાત્રિભેજન, અભક્ષ્મભક્ષણ, ધંધા આદિમાં જૂઠડફાણને કાળાધેળાં, ગુ, તુંડમિજાજ... વગેરે જેવું નાસ્તિકમાં, એવું મારામાં ? નગુણું સંસાર ખાતર આ ગોઝારી રમત ?” આસ્તિકતા હોય તે આટલે વિચાર પણ આવે. તેથી
સંસારર્ન અસારતા જાણ્યા પર પાપમાં આંદસિ ન કરી .
હિરપળે દયાન રહે કે “સંસાર ઠગારો છે, ઠગની જેમ જીવની સંપત્તિમાત્ર ય કરી જીવને મહા વિટંબણામાં ઉતારે છે, જીવની મહા દુર્દશા કરે છે. માટે ક્યારે એથી છૂટું ? ને ન છૂટાય ત્યાં સુધી પાપમાં રાચું માથું નહિ.”
પેલી વિદત્તાને વનવગડામાં એકલા પિતાનો જ સંપર્ક મળેલો, પિતા પર અથાગ પ્રેમ હતો, તે હવે પિતા એકાએક અગ્નિ પ્રવેશ કરી દે છે એ જોઈ એને ભારે આઘાત લાગ્યો. એ ભય પર પડી, આળોટતી કલ્પાંત કરી રહી છે–“હે તાત ! તાત ! હે સંતાન પર અનહદ વાત્સલ્યમાં તત્પર ! હવે તે હાય ! મૂળ વિનાની વેલડીની જેમ તમારા વિના હું શેકપાત્ર બની ગઈ દુખિયારી થઈ ગઈ ! હે પિતાજી ! મેં તે માતાજીને જોયેલા જ નડ, તેથી તમે જ મારા માતા પણ હતા. મારે તે માતા ગણું, પિતા ગણું, ભાઈ ગણું, કે બેન ગણું, બધું તમે જ હતા; તે મારે એકના એક જ સગા તમે, તમારે અસ્ત થઈ ગયે શું મારે આપને પણ વિગ.