SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ : ૪૩૦ સામાયિક-વિજ્ઞાન સ્થિર થવાનું સ્થાન આવેલું છે. ત્યાં તે અનંતકાલ સુધી અનિર્વચનીય સુખને ઉપભેગ કરે છે. પ્રશ્નોત્તરી પ્રશ્ન-ધ્યાનને વિષય શેમાં ગણાય છે ? ઉત્તર-ધ્યાનને વિષય સામાન્ય રીતે રોગમાં ગણાય છે. અન્ય શાસ્ત્રોમાં ધ્યાનની વાતો આવે છે, પણ વેગશાસ્ત્ર જેટલી વ્યવસ્થિત અને વિશદ નહિ. પ્રશ્ન-જૈન શામાં ધ્યાનનું વ્યવસ્થિત અને વિશદ વર્ણન થયેલું છે, તેનું કેમ ? ઉત્તર-જૈન ધર્મ ઘણા પ્રાચીનકાળથી ગપરાયણ હતું, એટલે તેનાં શાસ્ત્રોમાં સ્થાનનું વ્યવસ્થિત અને વિશદ નિરૂપણ હેય એ સ્વાભાવિક છે. પ્રશ્ન-કેઈથી આર્તધ્યાન અને રૌદ્રધ્યાન છૂટતાં જ ન હોય છે ? ઉત્તર–તે એ દુર્ગતિના અધિકારી થાય. જે તેમણે દુર્ગતિમાંથી બચવું હોય તે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન છોડવાં જ જોઈએ. તેના ઉપાયે પૂર્વે બતાવી ગયા છીએ. પ્રશ્ન-ધર્મધ્યાન કેણ કરી શકે? ઉત્તર-ધર્મધ્યાન નાના-મોટા સહ કેઈ કરી શકે. આ ધાર્મિક જ્ઞાનમાં કે ધાર્મિક ક્રિયામાં ચિત્ત પરેવવું અને તેમાં લીન થવું, એ ધર્મધ્યાન જ છે. અલબત્ત, શાસ્ત્રીય
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy