SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૨ સામાયિક-વિજ્ઞાન ઉત્તર–લેકના સ્વરૂપ વિષે પહેલાં પણ મતભેદ હતા, - આજે પણ છે અને ભવિષ્યમાં પણ રહેવાને, કારણ કે એ વિષય ઘણે રહસ્યમય છે. આમ છતાં તેને સ્વરૂપચિંતનનું વિધાન કરાયું છે, એટલે આપણે માટે તે વિહિત છે. આ પ્રમાણે લેકવરૂપનું ચિંતન કરવાથી આપણા મનમાં તેનું એક ચિત્ર ખડું થાય છે અને તેમાં શ્રદ્ધાન્વિત થતાં તેનું ડિહોળાણ અટકી જાય છે, તેથી લકસ્વરૂપભાવનાનું ચિંતન પણ જરૂરી છે. પ્રશ્ન-બધિને અતિ દુર્લભ ચિંતવવાથી લાભ ? ઉત્તર-બધિને અતિ દુર્લભ ચિંતવવાથી તેને શીઘ પ્રાપ્ત કરી લેવાને ઉત્સાહ જાગે છે અને તેથી આધ્યાત્મિક વિકાસની પ્રગતિને અને વેગ મળે છે.
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy