SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ રાગને છેડા ૨૪૫ જોઇ રતનિયાને ભારે આશ્ચય થયું: ' એક સાદી-સીધી વાતના ઉત્તર કેમ કોઈ આપતુ નથી !' અને તેણે બધાને એ જ પ્રશ્ન ફરી પૂછ્યો, છતાં તેને કઇ ઉત્તર મળ્યા નહિ. ત્યારે રતનિયાએ એ પ્રશ્ન ત્રીજીવાર પૂછ્યા અને જણાવ્યુ કે ‘ મારા પ્રશ્નને જેવા હાય તેવા ઉત્તર આપે. તે લીધા વિના હું રહેવાનો નથી. ” તે વખતે ખધાની વતી પિતાએ કહ્યું : તું જે કંઈ પાપ કરે છે, તે બધું તારું જ છે. અમે તે માત્ર તારા લાવેલા દ્રવ્યના ભેાક્તા છીએ. ’ " આ ઉત્તર સાંભળતાં જ રતનિયાની આંખે અંધારાં આવી ગયાં : શું આ બધાં પાપનું ફૂલ મારે એકલાને જ ભોગવવાનુ' છે? તેમાં કોઈના પણ ભાગ નહિ ? ખરેખર! આજ સુધી હું અધારામાં જ આથડયા છું, પરંતુ સારું થયું કે આજે આ મહિના ભેટો થયેા અને તેણે મારી આંખેા ખાલી નાખી. તર્નિયા ઘરેથી પાછા ફર્યાં અને સીધા મહિનાં ચરણે પડયા. તેણે કહ્યું : ‘ દયાળુ ! તમારું કહેવું સાચું પડયું, પરંતુ મારું હવે શું થશે ? હું મહાપાપી છું... ! ઘેર અપરાધી છું ! મારા હાથ પકડો ! મારો ઉદ્ધાર કરી ! આપના વિના અન્ય કોઈનુ મને શરણુ નથી. ’ અને મહિષ એ રનિયાને જીવન વિષે સાચી સમજ આપી તથા તપ–જપનુ મહત્ત્વ સમજાવ્યું, તે પ્રમાણે રતનિયાએ ત–જપને આશ્રય લેતાં તે મહાન ઋષિ મની ગયા અને આત્મકલ્યાણ સાધી શકયે.
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy