SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ સુપત્તીના પચાશ બેલનુ રહસ્ય ૧૪૭ . > 6 છોડવાના છે,’કારણુ એ પ્રકારના રાગ છૂટયા વિના ‘સુદેવ, સુગુરુ અને સુધને આદરવાનું ’ બની શકતું નથી. અહી સુદેવ, સુગુરુ અને સુધની મહત્તા વિચારી તેમને જ આદરવાની ભાવના કરવાની છે તથા · કુદેવ, કુગુરુ અને દુધ ને પિરહરવાના ” દૃઢ સંકલ્પ કરવાના છે. જો આટલુ થાય તા સાન; દર્શન અને ચારિત્રની આરાધના ’ કે જેવું બીજું નામ · સામાયિક ’ છે, તેની સાધના યથાર્થ થઇ શકે. આવી આરાધના કરવા માટે જ્ઞાનવિરાધના, દનવિરાધના અને ચારિત્રવિરાધનાને ' પરિહરવાની જરૂર છે. હવે સામાયિકના સાધકે ‘મનાગુતિ, વચનપ્તિ અને કાયગુપ્તિ’ ખાસ આદરવા યોગ્ય છે, કારણ કે તેમાં યોગનું રહસ્ય છુપાયેલુ' છે અને તે માટે ‘મનેાદડ, વચનદંડ અને કાયદ ડ’ એટલે મન વડે થતી પાપપ્રવૃત્તિ, વચન વડે થતી પાપપ્રવૃત્તિ અને કાયા વડે થતા પાપપ્રવૃત્તિ પRsિરવા ચેાગ્ય છે. હવે જે વસ્તુઓ ખાસ પરિહરવા જેવી છે તથા જેને અંગેયતના–જયણા કરવા જેવી છે, તેને વિચાર અંગપડિલેહણા પ્રસંગે આ રીતે કરવાના છે. ‘ હાસ્ય, રતિ, અરતિ પરિહ’વળી · ભય, શાક, જુગુપ્સા પરિહર’ એટલે કે હાસ્યાદિ ષટ્ક જે ચારિત્ર મેહનીય કર્માંથી ઉદ્ભવે છે, તેના ત્યાગ કરું કે જેથી મારુ ચારિત્ર સર્વાંગે નિમલ થાય. : કૃષ્ણલેસ્યા, નીલલેશ્યા અને કાપાતલેસ્યા પરિહરુ’ કારણ કે એ ત્રણે ય લેફ્સાઓમાં અશુભ અધ્યવસાયાની
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy