________________
કાવી :
૧૨૨
સામાયિક-વિજ્ઞાન પ્રમાણુ કાર્યોત્સર્ગમાં સ્થિર થવું. તેમાં “ચંદેસુ નિમ્મલયરા” સુધીને લેગસ્સ-સૂત્રને પાઠ ચિંતવ. જે આ પાઠ આવડત ન હોય તે તેને સ્થાને ચાર નવકાર ગણવા. પછી નમો અરિહંતાણં' પદ બોલીને કાર્યોત્સર્ગ પારે.
ચઉવિશતિસ્તવ () પછી લેગસ્ટ-સૂત્રને પાઠ પ્રકટ રીતે બેલ.
મુહપતી-પડિલેહણને આદેશ (૫) પછી ખમા પ્રતિની ક્રિયા કરી નીચે પ્રમાણે આજ્ઞા માગવી :
ઈચ્છા મુહુપત્તી પડિલેહઉં ? ” (ગુરુ કહે, “પડિલેહ) આપણે “ઈચ્છે ” કહેવું. (આજ્ઞાને સ્વીકાર.)
મુહપત્તી–પડિલેહણ (૬) પછી બેસીને મુહપત્તીની વિધિસર પડિલેહણા. કરવી. આ ક્રિયામાં પચીશ બેલ મુહપત્તી-પડિલેહણના તથા પચીશ બેલ અંગ પડિલેહણના ચિંતવવા.
સામાયિકની ક્રિયા પારવાનો આદેશ
(૭) પછી ખમાધ્યણિની ક્રિયા કરવી અને ઊભા. થઈને નીચે પ્રમાણે આજ્ઞા માગવી :
ઈચ્છા સામાયિક પારું?” (ગુરુ કહે, “પુણે વિ કાય.”).
આપણે કહેવું “યથાશક્તિ.”