SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ સામાયિક-વિજ્ઞાન પાસેથી જ્ઞાન મેળવવું પડે છે અને તેના આધારે આગળ - વધવું પડે છે. તે જ એક દિવસ સંગીતકાર થઈ શકાય છે. પ્રશ્ન-માત્ર શ્રદ્ધાથી કરાયેલી ક્રિયાનું ફલ તે મળે ને? ઉત્તર-ફલ મળે, પણ ઘણું ઓછું. જે વ્યાપારમાં લાખ રૂપિયાના નફાની આશા રાખી હોય, તેમાં એ બસોને લાભ થાય, એ કંઈ લાભ કહેવાય? પ્રશ્ન-કિયા કરતી વખતે મનમાં કે ભાવ હોવું જોઈએ? ઉત્તર–શુદ્ધ. પ્રશ્ન-શુદ્ધ ભાવ કેને કહેવાય ? ઉત્તર–જેમાં સાંસારિક સુખની કોઈ પણ પ્રકારની - ઈચ્છા-આશા-આકાંક્ષા–અભિલાષા ન હોય, પણ માત્ર આત્મવિકાસની જ ભાવના હોય, તેને શુદ્ધભાવ કહેવાય. પ્રશ્ન-શું આ શક્ય છે ખરું? ઉત્તર–શક્ય છે, તેથી તે જણાવીએ છીએ. મહાપર જે ક્રિયા વડે સંસારસાગરને પાર કરી ગયા, તે આવા શુદ્ધ ભાવવાળી કિયા હતી. પ્રશ્ન–શું સામાયિકની ક્રિયા રેજ કરવી જોઈએ ? ઉત્તર-હા. તેનાથી લાભ જ છે, તેથી તે રેજ કરવી જોઈએ. શ્રાવકના દિનકૃત્યનું સૂચન કરતા “મન્નત જિણાવ્યું સ્વાધ્યાયમાં “દિવ૬ બાવરણ, ઉષ્ણુતા ફોરૂ ઉદ્ધવ - -છ પ્રકારનાં આવશ્યકેમાં પ્રતિદિન ઉદ્યત થવું” એ શબ્દ - વડે તેને દિનકૃત્ય તરીકે નિર્દેશ કરાયેલે છે.
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy