SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિક-વિજ્ઞાન શ્રી ભગવતી સૂત્રના પ્રથમ શતકના નવમા ઉદ્દેશમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના ચતુર્યામ ધર્મને માનનારા શ્રી કાલાસ્યષિ અણગારે ભગવાન મહાવીરના પંચમહાવ્રતધારી વિરેને કેટલાક પ્રશ્નો પૂછયા હતા, એ ઉલ્લેખ છે. તેમાંને એક પ્રશ્ન એ હતું કે “જે મે જ્ઞો સારૂ ? મે જો સામારૂબરૂ બ ?” “હે આર્ય ભગવંતે ? આપનું સામાયિક શું? અને સામાયિકને અર્થ શો ?” એ વખતે સ્થવિરેએ જણાવ્યું કે “ગાયા અજ્ઞો સામારૂપ, સાચા ને વાન્નો સામારૂબરૂ ” “હે આર્ય ભગવંતે! આમા એ અમારું સામાયિક છે અને આત્મા એ જ એને અર્થ છે. તાત્પર્ય કે આત્મશુદ્ધિ એ અમારું સામાયિક છે અને એ આત્મશુદ્ધિ પ્રત્યે લઈ જનારા જે જે ઉપાય છે, તે પણ સામાયિક છે. મોક્ષપ્રાપ્તિનું સહુથી નજીકનું કારણ સમ્યફ ચારિત્ર મનાય છે, પણ એ સમ્યક ચારિત્રને પાયે સામાયિકથી જ નંખાય છે. તે અંગે કહેવાયું છે કે सामायिकं गुणनामाधारः खमिव सर्वभावानाम् । न हि सामायिकहीनाश्चरणगुणान्विता येन ॥ જેમ સર્વ પદાર્થોને આધાર આકાશ છે, તેમ સર્વે ગુણોને આધાર સામાયિક છે. જેને સામાયિક નથી, તે ચરણગુણથી એટલે કે સમ્યફ ચારિત્રથી યુક્ત બની. શતા નથી.”
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy