SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ પતેશ્વરોના સ્વર્ગવાસ પછી કૃતપુણ્યને ત્યાંથી નિકળેલા અનંતકુમાર પાતાના ઘર તરફ જઇ રહ્યો હતેા. તે વખતે તેને તેના પિતાના મિત્ર મિત્રતાના હક્ક ધાવતા એક સજ્જન મા હતા. અનંતકુમાર ગાનારીઓના આવસ તરફથી નગર તરફ જઇ રહ્યો હતું!, ત્યારે તે સજ્જન નગર માંથી ગાનારીઓના આવાસ તરફ જઇ રહ્યા હતા. તે સતે અંનતકુમારને જોતાંજ પાતાની દૃષ્ટિ બીજી તરફ વાળી દીધી. પદ્મ અનંતકુમાર વિના સકાચે સીધી નજરે ચાલતે તે!. અનિચ્છાએ પણ તે સજ્જનની દૃષ્ટિ અચાનક અનતકુમારનો દૃષ્ટિમાં ભળો ગઇ. દૃષ્ટિ મળતાંજ તે જણા એક બીજાની નજીક આવતાં ઊમા રહ્યા. “કેમ અનંત, આ બાજુએ ? સજ્જને પ્રશ્ન કર્યા. તેમના પૂછવાને! ભાવાય એ હતા, કે આ બાજુએ કયાં ગયા હતા ?' કૃતપુણ્યને સમજાવવા ગયા હતા. ” અનતકુમાર સત્ય મેથ્યા, ને તેણે સામેા પ્રશ્ન કર્યાં. “ તમે આ બાજુએ ? ” “ એક જણુને મળવા જવું છે." તદ્દન જૂઠ્ઠુશાને આશરો લેાં તે સજ્જન ખેલ્યે!. અસત્ય ખેલતાં તેમની છંભ થેાડી થાયરાણી પશુ ખરી. તે પોતે પણ ખણુતા હતા કે, આ તરફ ગાનારીએ સિવાય બીજા કાષ્ટનાં મકાનેા નથી. "" એવડક - કાઇ સાચવાહ બહારગામથી આવ્યા હશે!” સન્ની -અસત્ય ભાષણને પારખી જત અનંતકુમાર કટાક્ષમાં મેલ્યે. .. ના, ના. છે તે અહીનેા. પણ ચેાડા દિવસ દેશાવર ફરી આવ્યા એટલે કઇંક નવાજૂની લાગ્યે હશે.'' બીજો કે ઉત્તર ન આપતાં તે સજ્જન પેાતાના ગુન્હા છૂપાવતા બીજુ અસત્ય મેલ્યા. માસ એક ભૂલ છૂપાવવા મથે તેા તેનાથી બીજા અનેક ગુન્હાઓ બને છે. એક અસત્યને છૂપાવવા માટે અન્ય અસત્યને ઉપાવી કાઢવાં પડે છે. માણુસ જો પેાતાના એકજ ગુન્હાને અગર અસત્યને કબૂલ કરી લેતા થાય—તેવી હિંમત કેળવતા થાય તે તે અન્ય ગુન્હાએ અને અસત્યમાંથી જરૂર બચી જાય. <f ૧૫૩
SR No.022892
Book TitleKayvanna Shethnu Saubhagya
Original Sutra AuthorN/A
AuthorChandulal M Shah
PublisherSanskruti Rakshak Sastu Sahitya Karyalay
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy