SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળથી–૪ ચોટ પ્રકાર -પર્યાપ્તા કુલ સાત ! અપર્યાપ્તા ૧૫. પનરસહિં પરમાહમિહિં (પરમાધાર્મિક-પર) અંબ વગેરે પંદર પ્રકારના પરમાધાર્મિક નામના ભવનપતિ દેવે છે. તેમના શાસ્ત્રીય નિરૂપણ સંબંધમાં અશ્રદ્ધા કરવારૂપ દોષ. ૧૬. સેલસહિં ગાહાસેલસહિં (ગાથા અધ્યયન-સેળ) સૂયગડાંગ નામના આગમગ્રંથના પહેલા શ્રુતસ્કંધના સોળ અધ્યયન છે. તેમાં સોળમાં અધ્યયનનું નામ ગાથા અધ્યયન છે. આ ગાથા સુધીના સોળ અધ્યયન સંબંધમાં જે કાંઈ વિપરીત પ્રરૂપણુ-અશ્રદ્ધા વગેરે લાગેલા દિષાનું પ્રતિક્રમણ કરું છું. અહીં ઉપલક્ષણથી બધા આગમેના સંબં ધમાં દેષ સમજી લેવા. ૧૭. સત્તરસવિહે અસંજમે (અસંયમ–સત્તર) સત્તર પ્રકા રના સંયમની વિરુદ્ધ-તે સત્તર પ્રકા૨ના અસંયમ સેવવારૂપ લાગેલા દોષ તેનું હું પ્રતિક્રમણ કરું છું.
SR No.022887
Book TitleMuni Jivanni Balpothi Part 04
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1983
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy