SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ સુનિટનાની બાળાઓ ૧૧ દર્શનખ્યારે આઠ અતિચાર–નિસ્સકિઅ નિખિએ, નિશ્વિતગિછા અમૂહિટ્રીઅ, ઉવવૃહ થિરીકરણ, છ૯૭ પભાવણે અ૭૨ દેવ, ગુરુધર્મતણે વિષે નિસ્સ કપ ન કીધું, તથા એકાંત નિશ્ચય ધ નહીં, ધર્મ સંબંધીઆ ફલાણે વિષે નિસ્યદેહ બુદ્ધિ ધરી નહીં, સાધુ સાધ્વીતી નિંદા જુગુપ્સા કીધી, મિથ્યાત્વીતણું પૂજા પ્રભાવના દેખી મૂઢદષ્ટિપણું કીધું સંધમાંહિ ગુણવંતતણું અનુપબુહણ કીર્ધી, અસ્થિરીકરણ અવાત્સલ્ય અપ્રીતિ અભક્તિ નિપજાવી, તથા દેવદ્રવ્ય, ગુરદ્રવ્ય, સાધારણુદ્રવ્ય લક્ષિત ઉપેક્ષિત પ્રજ્ઞાપરાધે વિણા, વિસંતે ઉવેખે, છતી શક્તિએ સારસંભાલ ન કીધી, ઠવણાયરિય હાથથકી પાડ્યા, પડિલેહવા વિસાય, જિનભવનતણી ચેરાસી આશાતના, ગુરુ પ્રત્યે તેત્રીસ આશાતના લીધી હેય. દશનાચાર વિષઈએ અને જે કઈ અતિચાર પક્ષ૦ ૩, ચારિત્રાચારે આઠ અતિચાર-પણિહાણગજનો, પંચ િસમિઈહિ તીહિં ગુત્તી હિં; એસ રિરાયા, અરૂઢવિહે હાઈ નાય.૪ ઈરામિતિ, ભાષા સમિતિ,સાણાસમિતિ, આનબંડમત્તનિક્ષેપણાસમિતિ, પારિષ્ઠાપનિકાસમિતિ, મનગુપ્તિ, વચનગુપ્તિ કાયપ્તિ , એ અષ્ટ પ્રવચન ચાતા રુડીપરે પાલી નહીં; સાધુતણે ધ સૉવ, શ્રાવક તણે ધર્મ સામાયિક, પોસહ લીધે જે કાંઈખંડના વિરાધના કીધી હોય ચારિત્રાચાર વિષઈએ અને જે કંઈ અતિચાર પક્ષ૦ ૫.
SR No.022887
Book TitleMuni Jivanni Balpothi Part 04
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1983
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy