________________
મુનિ જીવનની બાળપોથી-૪
૧૮૩.
રહેવાથી તેને પાઠ નિદાનરહિત ભોતિક ફલાઈંસારહિત) બનીને તથા ચિત્તના અશુભ ભાવેને દૂર કરીને એકાગ્રતાથી કરે, તેનું સારી રીતે શ્રવણ કરવું અને તેની ઉપર અનુપ્રેક્ષા કરવી. અંતિમ મંગલ
નમો નમિઅનમિઆણું પરમગુરુ વીઅરાગાણું નામ સેસનમુક્કારારિહાણું ! - જયે સરવણશુસાસણું !
પરમસંહએ, સુહિણે ભવંતુ છવા, મુહિણે ભવંતુ જીવા, સુહિણે ભવંતુ જીવા.
'હે જગતને લેકોથી નમાયેલા દેવેન્દ્રો, નરેન્દ્રો અને ગણધરોથી નિમાયેલા પરમ ગુરુ ! વીતરાગ ભગવંતે ! આપને અમારા નમસ્કાર.
હે નમસ્કાર કરવા લાયક અન્ય સિદ્ધ ભગવંતે તથા આચાર્યાદિ ભગવંતે ! આપને અમારા નમસ્કાર થાઓ.
વીતરાગ-સર્વજ્ઞ પ્રણીત જિનશાસન જય પામે ? અમારા હૈયે સર્વોત્કૃષ્ટપણે વર્તે !
ઉત્તમ સમ્યકત્વની પ્રાપ્તિ કરીને જગતના સર્વ જીવે સાચા સુખી થાઓ. સર્વ જી સુખી થાઓ, સર્વ જીવે સુખી થાઓ.