SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ મુનિજીવનની બાળપોથી-૪ ના કારણે] સ્વદેવદર્શન કરવાને તૈયાર થયે છું. અહા ! શરણના ભાવને કે અનૂઠો પ્રભાવ ! આ જગતમાં કયારે પણ મેં અરિહંત ભગવંતે સિદ્ધ-ભગવતે આચાર્ય–ભગવતે, ઉપાધ્યાય-ભગવંતે, સાધુ-ભગવંતે, સાધ્વીજી મહારાજેના વિષયમાં, બીજા પણ માનનીય અને પૂજનીય ગુણાધિક ધાર્મિક આત્માઓના વિષયમાં, વળી પૂજનીય માતાઓ કે પિતાઓના વિષયમાં, બંધુઓ, મિત્રો, કે ઉપકારી–જનેના વિષયમાં અને કેટલા યાદ કરું ? સામાન્યથી કહું તે સર્વ જીના વિષયમાં પછી તે છ સમ્યકત્વાદિ સ્વરૂપ મેક્ષમાર્ગમાં રહેલા હોય કે મિથ્યાત્વાદિ સ્વરૂપ કુમાર્ગે રહેલા હોય; અરે ! જડ પદાર્થોના વિષયમાં પણ જે જડ પદાથે મોક્ષમાર્ગના સાધનરૂપ પુસ્તકાદિ સ્વરૂપ હોય કે મેક્ષ માર્ગમાં સાધનરૂપ નહિ બનતા તલવાર આદિ સ્વરૂપ હોય તે બધાયના વિષયમાં : મેં જે કાંઈ પણ વિપરીત આચરણ કર્યું હોય ? (૧) બિલકુલ આચરણ કરવાલાયક ન હોય તેવું (૨) બિલકુલ અનિચ્છનીય ગણાય તેવું : પાપાનુબંધી પાપ પછી તે ? સૂક્ષમ હોય કે સ્કૂલ હેય, મનનું હેય, વાણુનું હોય કે કાયાનું હોય? કર્યું હોય, કરાવ્યું કે અનુમg હેય, રાગથી, દ્વેષથી કે મેહભાવથી સેવ્યું હોય, આ જન્મમાં કે જન્મા
SR No.022887
Book TitleMuni Jivanni Balpothi Part 04
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1983
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy