SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ મુનિજીવનની ખાળપેાથી-૪ વસમાણા વા : શાસ્ત્રોકતવિધિથી વિહાર કરનારા, ગામાણુગામ દૂઇમાણા વા : આથી જ ગામેગામ ફરનારા. મને મળેલા ઉપરોક્ત બધા સાધુઓમાં રાઇયા સ'પુચ્છતિ : જે આપના રત્નાધિકા મળ્યા તેઓએ આપને કુશળતા પુછાવી છે. એમરાઇણિયા વંતિ અને જેએ આપનાથી નાના હતા (એમ=નાના) તેઓએ આપને વંદના જણાવી છે. અજયા વંધ્રુતિ ઃ મને મળેલા પદ્મવી વિનાના મુનિઆએ આપને વશ્વના જણાવી છે. અજિઆ વદંતિ : રસ્તામાં મળેલા સાધ્વીજીએએ આપને વંદના જણાવી છે. સાવયા વંધ્રુતિ-સાવિયાએ વધ્રુતિ : મળેલા શ્રાવકશ્રાવિકાઓએ પણ આપને વઢના જણાવી છે. તે વખતે અહ`પિ નિસ્સલે નિસા સિરસા–મણસા મથએણ વંદામિ, ત્તિ નિઃશલ્ય અને નિઃકષાય એવા મેં પણ તે તે વ્યક્તિઓને યથાયાગ્ય મસ્તકથી અને મનથી વન વગેરે કર્યુ. છે. કરે • જો આમ છે તા [હે ગુરુદેવ ! આપ પણ તે બધાના યથાયોગ્ય વંદનાક્રિના લાભ યૈ...]
SR No.022887
Book TitleMuni Jivanni Balpothi Part 04
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1983
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy