SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળાથી–૪ ૧૧૭, જેહિ ઇમ વાઇઅં ? જેઓએ અમને સૂત્ર તથા અર્થરૂપ શ્રત આપ્યું. કયું શ્રત આપ્યું? વિભાવસ્મય ભગવંત સામાયિક-ચતુર્વિશતિસ્તવ–વંદન-પ્રતિક્રમણ-કાર્યોત્સર્ગ અને પચ્ચકખાણ સ્વરૂપ છ અધ્યયનરૂપ આવશ્યસૂત્ર આપ્યું જે આવશ્યક સૂત્ર વિશિષ્ટ પદાર્થોના વર્ણનની સમૃદ્ધિ વગેરે ગુણવાળું છે (ભ-ગુણ. ભગવન્તમ-ગુણવાળું) સહિં પિ એ અશ્મિ....... કેવા આ આવશ્યક સૂત્રમાં? સઘળા આ છ પ્રકારના ભગવાન આવશ્યક શ્રતમાં, સસુરે : મૂળ સૂત્ર રૂપ છે. સાથે : જે અર્થ યુક્ત છે. સગથે–સનિજજુત્તિએ ઃ જે ગ્રંથસહિત છે. નિર્યુક્તિ સહિત છે. સસંગહણિએઃ (અને) સંગ્રહણિ સહિત છે. જે ગુણુ વા ભાવ વા ઃ આવા આવશ્યક સૂત્રમાં વિરતિ વગેરે ગુણેનું ક્ષાયિક વગેરે ભાવનું. અરિહંતેહિં...અરિહંત ભગવંતે એ સામાન્યરૂપે નિરૂપણ કર્યું છે (પનત્તાવા) વિશેષરૂપે નિરૂપણ કર્યું છે
SR No.022887
Book TitleMuni Jivanni Balpothi Part 04
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1983
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy