SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપોથી-૩ ૩૩ પર્યાયસ્થવિર – ૨૦ કે તેથી વધુ વર્ષના પર્યાયવાળા. વયસ્થવિર – ૭૦ કે તેથી વધુ વર્ષની ઉમરવાળા. ૭. સમજ્ઞ : એક જ સમાચારીનું સમ્યગુ આચરણ કરનારા અન્ય ગણના સાધુ. ૮. સંઘ : સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા – એ ચારનો સમુદાય. ૯કુળ : એક જ સમાચારીવાળા ઘણુ ગ છોને સમૂહ દા. ત., ચાન્દ્રકુળ. ૧૦. ગણું : એક આચાર્યને નિશ્રાવતી સાધુસમુદાય. અર્થાત્ અનેક કુળને સમુદાય. દા. ત., કૌટિક ગણ. આ દશેયની અન્ન-પાણી–ઔષધ-વસતિ આદિ આપવા દ્વારા સેવા કરવી તે ૧૦ પ્રકારની વૈયાવૃત્ય કહેવાય. (૫) ૯ પ્રકારે બ્રહ્મચર્ય ગુપ્તિ ઃ ગુપ્તિ એટલે રક્ષાના ઉપાય. તે ૯ છે. ૧. વસહિઃ સ્ત્રી પશુપંડક(નવું) વિનાના સ્થાને (વસતિમાં) રહેવું. ૨. કથાત્યાગ : કેવળ સ્ત્રીઓને, એકલા સાધુએ ધર્મકથાદિ ન કરવા. તેમનાં રૂપાદિની વાત ન કરવી.
SR No.022886
Book TitleMuni Jivanni Balpothi Part 03
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy