SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપોથી-૩ ૧૪૩ નાનકડું પણ પડેલું હાડીમાં કાણું અંતે ખાકેરું અને છે અને નાવડાને ડૂબાડી દે છે. એ વાતની સહુ નોંધ લેશે. શાસ્ત્રવિચાર (૧૦) દીક્ષા શબ્દનાં આઠ પર્યાયવાચક નામેા : પ્રત્રજયા-પાપમાંથી ખસી શુદ્ધ ચારિત્ર્યના ચેાગમાં ત્ર વિશેષતયા ત્રનનમ્ = ગમન કરવું. નિષ્ક્રમણ- દ્રવ્ય અને ભાવ સ'યેાગથી બહાર નીકળવું (નિષ્ક્રમ). સમતા- તે ઈષ્ટા નિષ્કામાં સર્વત્ર સમભાવ ધારણ કરવેા તે. ત્યાગ- બાહ્ય અભ્યન્તર પરિગ્રહના (જડ ભાવેની મૂર્છાના) પરિહાર તે વૈરાગ્ય- વિષયાના રાગ છેડવા તે. ધર્માચરણ-ક્ષમા વગેરે ૧૦ પ્રકારના ધર્મનું પાલન કરવું તે. અહિંસા- પ્રાણીઓના ઘાત વવા તે. દીક્ષા- સર્વ જીવાને અભય આપવા રૂપ ભાવદાન શાખા [૧૧] ભાવસાનાં લિ‘ગા : ૧. પ્રતિલેખનાદ્ઘિ સઘળી ક્રિયા મેાક્ષ-માર્ગાનુસારી હાય. ૨. ધર્મ કરવામાં દૃઢ શ્રદ્ધાળુ હાય. ૩. વિના યત્ને દુરાગ્રહમાંથી બચાવી લેવાય તેટલા સરળ હાય.
SR No.022886
Book TitleMuni Jivanni Balpothi Part 03
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy