SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપોથી–૨ ૨૩ - સંવેદન ખામેમિ, મિચ્છામિ, વંદામિ સંસ્કૃતમાં એક વાક્ય આવે છે; “ગૃહીત ઈવ કે શેષ, મૃત્યુના ધર્મ આચારેત્ ” – “હે જીવ ! યમરાજાએ તારા વાળ ખેંચીને પકડ્યા છે હિવે તને ઉપાડી લે એટલી જ વાર) માટે તું ધર્મનું આચરણ કરી લે.” શું મેત આટલું બધું સરળ અને સહેલાઈથી આવી જતું હશે ? રે! ગમે ત્યારે – વગર નેટિસે પણ – મરી જવાય છે? કઈ સ્થાનને કઈ તિથિ; કોઈ વાર કોઈ કલાકને નિશ્ચય નહિ ! એ બધું અનિશ્ચિત ! અને મત નિશ્ચિત ! તે જીવનનાં પાપનું પ્રાયશ્ચિત્ત ક્યારે થાય? તે વૈર-વિરોધનું વિસર્જન કરવાની તક શી રીતે મળશે ? જે મેત એકાએક આવી ઊભે; કદાચ એ હાર્ટએટેક જ હોય તો શું કરવું ? રે ! આના કરતાં તે પેલું કેન્સરનું દર્દ કે ટી.બી. જેવું દઈ સારું, જેમાં નેટિસ મળે; જેમાં દરદી પોતે જ પિતાનું મોત ધીમે ધીમે નજીક આવતું જતું જુએ...જેથી તે બધા બૈર-વિસર્જન, બધા પાપ-પ્રાયશ્ચિત્ત અને પરમેષ્ઠિ ભગવંતેને કેટ કેટિ વાર વંદના કરી શકે. આમ તેનું જીવન શુદ્ધ બની જાય; મરણ મંગલ બની જાય; મહોત્સવ બની જાય.
SR No.022885
Book TitleMuni Jivanni Balpothi Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy