________________
પાઠ : ૧૧
સમજી લઈએ; શાસનાદિ પાંચને
૧. શાસન. ૨. સંઘ ૩. શાસ્ત્ર. ૪. સંપત્તિ. ૫. ધ. જિનશાસન: સંઘસત્તા : શાસ્ત્રમતિઃ ધાર્મિ ક સ પત્તિએ માક્ષલક્ષી ધ વાદ. આ પાંચની સામે ગેાઠવાયેલી પાંચ તપ—
લેાકસાશન. ૨. રાજસત્તા. ૩. બહુમતી. ૪. કાયદાએ. ૫. જમાનાવાદ અને લેાગવાદ.
જ્યાં સુધી વિશ્વમાત્રના એકાન્તે કલ્યાણકર પાંચ પદાર્થાને આપણે નહિ સમજીએ ત્યાં સુધી આરાધનાનાં અંગામાં વેગ નહિ આવે. વળી જ્યાં સુધી એ કલ્યાણકારી પદ્યાર્થીને ખતમ કરતાં પાંચ પ્રતિપક્ષી તત્ત્વાને નહિ સમજીએ તા કદાચ ધર્મના નામે જ આપણા હાથે અધમ સેવાઈ જવાની ડગલે ને પગલે પૂરી શકયતા ઊભી થયા ચરશે. તે ચાલેા તે પાંચેય પદાર્થોને તેના પ્રતિપક્ષી સહિત સમજીએ.
૬. જિનશાસન અને લેાકશાસન :
વિશ્વના સવેને સાચા અને સ’પૂર્ણ સુખ અને