SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપેથી ૧૨૫ સવાલ અને જવાબો સવાલ (૨૭) વિહારના નિર્જન અથવા વિચિત્ર વસતિવાળા રસ્તાઓમાં સાવજને રક્ષા ખાતર પણ માણસ લેવો જ પડે છે. તો તેમ કહી શકાય ખરું કે માણસ ન જ લેવું જોઈએ? જવાબ : જે રક્ષાને સવાલ હોય તે જરૂર માણસ લે પડે; પણ તે પૂર્વે કહ્યા મુજબ બાઈ હોય તે. સારું. કદાચ પુરુષને જ લેવું પડે તો તે અંગેની તમામ મર્યાદાઓનું પૂરું પાલન કરવું. બીજું, તે માણસ પાસે પિતાની તણખલા જેટલી પણ ચીજ ઉપડાવવી નહિ. પાણીને ઘડે વગેરે તમામ વસ્તુઓ જાતે જ લેવાની હોય છે. કેઈ ગ્લાનાદિ હોય તો તેમને લાભ અન્ય ત્યાગીઓ, લઈ શકે છે. માણસને પોતાનું પોટલું વગેરે લેવડાવવામાં તેના દ્વારા જે કાંઈ ખાવા-પીવાદિની વિરાધનાઓ થાય તે બધામાં નિમિત્તભૂત બનવાને દેશ આપણને લાગી જાય. આથી જ રસ્તે ચાલતાં તે માણસ કે (કે સાથે વળાવવા આવેલા જેને વગેરે) ઘાસ વગેરે ઉપર ન ચાલે તેની સમજણ પણ આપણે તેમને આપી દેવી જોઈએ. જે તેઓ ઘાસ વગેરે ઉપર ચાલે તે તેને નિમિત્તભૂત દેષ આપણને લાગી જાય. સવાલ (૨૮): ગ્લાન કે વૃદ્ધ સાધુ અથવા સાધ્વીજીએ
SR No.022885
Book TitleMuni Jivanni Balpothi Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy