________________
મુનિજીવનની બાળપેાથી–૨
કાલની કોને ખબર છે ? શુ તુ... શું ન થઈ જાય ? માટે જ ‘આજ’ આપણી.... ‘આજ’ માં... ‘અત્યારમાં’ જ....જે આરાધનાએ કરી લેવાય તેટલી કરી લઈ એ.... પછી કાલનું આરેાગ્ય; કાલને અધ્યવસાય, કાલનુ જીવન....કાને ખખર કેવાં હુંશે ?
૧૦૧
કદી નિરાશ થો મા.... પરિણામથી પડેા તે ય ઉત્સાહી બનીને ઊભા થઇ જજો....તરત આગળ ચાલવાની ગતિ વેગ પકડી લેશે.
સવેદન
ખીલા ટાકાણા; વીરના કાનમાં
ગુસ્સાના આવેશમાં આવીને ભાન ભૂલેલા આ ભરવાડ ! તેં વિશ્વતારક વીર-પ્રભુના કાનમાં ખીલાં ઠોકયા ! આ, પાપી ! તેં આ શું કર્યુ ?
..
ધન્ય છે; તે ખરક વૈદ્યને અને તે વિષ્ણુપુત્રને
તમે વીર-પ્રભુના કાનમાં ઠોકાયેલા ખીલા મહાર ખે'ચી કાઢળ્યા ! પ્રભુએ તીવ્ર વેઢનાથી જોરદાર ચીસ પાડી ! સંગમકના કાળચક્ર પણ જેમણે ઉંહકારા નથી કર્યાં તે વીર-પ્રભુને ખીલા ખેંચાતી વખતે કેટલી ભયાનક વેદના થઇ હશે ? જે થયું તે...
ધન્ય છે; વણિપુત્ર તને; તેં કમાલ કરી છે ! પણ એ, વણિપુત્ર ! તને ધન્યવાદ દેતાં મને મારી જાત ઉપર